Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
આ અદ ભૂત લેખ અંગે મા શરદભાઇ ,મા વિનોદભાઇ તથા સુ શ્રી રાજુલબેને મારા મનની વાત કહી છે
LikeLiked by 1 person
વાહ આવા મહાનુભાવના તો દર્શનલાભ પણ અલભ્ય કહેવાય. આપ મળ્યા એ જીવન ભરનું યાદગાર નજરાણું બની ગયું કહેવાય.
LikeLike
સંગીત પ્રિય વાચકોને ગમે એવો શ્રી નરેનભાઈનો લેખ ખુબ રસસ્પદ છે.આખો લેખ-બે ભાગ
શરૂથી અંત સુધી ખુબ રસથી વાંચી ગયો.અન્નપુર્ણા દેવી વિષે માન થયું. એમણે પતી અને પુત્ર માટે પોતાની મહત્વકાંષાઓ ને મારીને ત્યાગ આપ્યો કહેવાય .અભિમાન હિન્દી ફિલ્મ રવિશંકર પંડિત અને અન્નપુર્ણા દેવી ની જ જીવન કથની જાણે !
અન્નપુર્ણા દેવી સાથે લગ્ન કરનાર ઋષિકુમાર પંડ્યાને હું મળ્યો છું. અમારી કંપનીમાં એમને
મેનેજમેન્ટ સેમિનારમાં આમંત્રિત કરતા હતા. તેઓના હાથમાં હમ્મેશાં સિતાર જોવા મળતી હતી.
LikeLiked by 1 person
Pingback: કેપ્ટન શ્રી નરેદ્ર ફણસે – ચિત્રકથા ૧ અને ૨ | પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો
પ્રવિણભાઇ,
મારા કોઇપણ આર્ટીકલ આપના બ્લોગ પર મુકવા મંજૂરીની જરૂર જ નથી. માત્ર જણાવી દેશો તો પણ ચાલશે.
અને આપે જણાવ્યું તેમ શ્રી નરેન્દ્રભાઇ ફણસી વિશે પણ કદાચ કોઇની પાસે એટલી જાણકારી નહી જ હોય. જેટલું વધારે જાણવા મળશે એટલો વધારે આનંદ થશે..
LikeLiked by 1 person
રાજુલબેન, જેમ અન્નપૂર્ણા દેવી વીશે ઘણાં જાણતા નથી તેમ એક વિશિષ્ટ સાહિત્યકાર સૈનિક કેપ્ટન શ્રી નરેન્દ્ર ફણસી વિશે પણ ઘણાં જાણતાં નથી.
આ સાથે સાથે બીજી વાત.
આપને તો ખબર છે કે હું ટીવી અને બોલિવુડના મુવીઝ જોતો નથી પણ આપના રિવ્યુઝ વાંચીને જોયા જેટલો જ આનંદ અને માહિતી મેળવી લઉં છું. મારે આપના એક બે લેખ રિબ્લોગ કરવા હતાં પણ રિબ્લોગનું બટન જ ના જડ્યું. જડે તો કરીશ. મંજુરી મળશે ને?
LikeLiked by 1 person
શ્રી રવિ શંકર વિશે થોડી જાણકારી હતી પરંતુ અન્નપૂર્ણાદેવી તો જાણે હંમેશા ગુપ્તવાસમાં જ રહ્યા એવું જીવન જીવ્યા.
આજે તેમના જીવનના અત્યંત સંવેદનશીલ પાસાનો પરિચય થયો.
સુખદ આશ્ચર્ય અને દુઃખદ અનુભૂતિનો એક સાથે અનુભવ થયો.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પત્નિ વૈજ્ઞાનિક હતા તે પણ આજે જ જાણ્યું.
LikeLiked by 1 person
સાચી વાત છે.
LikeLike
નરેન્દ્રભાઈ;
ખુબજ સુંદર, ભાવનાત્મક અને માહિતિ સભર લેખ. માનનિય અન્નપૂર્ણાદેવી જેવી નારીની કલ્પ્નાપણ બીજી સંસ્કૃતિમાં કરવી કઠીન છે.
LikeLiked by 1 person