Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
પ્રમાણિકતાની આશા અને ઉપદેશોનાં વ્યાખ્યાનો નેતાઓ સાધુ સંતો
ને ઉચ્ચ પદાધિકારીઓ આપતા હોય છે. કોઇ નેતા જ્યારે પંચાયતની
ચુંટણીમાં ફોર્મ ભરે ત્યારે ડિપોઝીટ્ના ૨૫૦ ઉછીના લે છે ને પાંચ વરસ
પછી એની આવક લાખો કરોડોમાં હોય છે. સાધુ સંતો ભકતોને સચ્ચાઇ
ને આદર્શોની વાતો કરે છે તેમની પાસે પણ અઢળક પૈસો હોય છે.
હમણા ગુજરાતમાં ત્રીજ ચોથા વર્ગના કરમચારીઓ પાસે દરોડામાં કરોડોની
મિલ્કત મળી પણ આનદીબેન કે કોઇ નેતા કે ઉચ્ચ ઓફિસર અથવા તો
અદાણી-અંબાણી-કે નિરમાવાળા પર કોંગ્રેસ કે ભાજપે દરોડા પાડ્યા છે ખરા.
સચોટ આદર્શ અનુસરણ કહેવાથી નહો મન ને આત્મવિશ્વાસથી થાય એવી
અનેરી વાર્તા.
LikeLiked by 1 person
પ્રામાણિકતા એ બોલવામાં, લખવામાં, સાંભળવામાં બહુ સુંદર અને ભવ્ય શબ્દ છે…!!! શબ્દકોશ-ડીકશનરીમાં જે અર્થ થતો હોય તે, પણ, આજે કોઈને યાદ છે,,,???,,,,,,,ગાંધીજીના વંશવારસો, સરદારના, લાલ બહાદુરના, મોરારજીભાઈના, નામી અનામી કેટલાયે દેશભક્તોના, દેશ માટે શહીદ થનારા સૈનીકો વગેરેના વંશવારસો આજે ક્યાં છે, શું કરે છે, તેમની પાસે કામધંધા કે પૈસા પણ છે એ નહીં તે કોઈને યાદ છે…..???? જ્યારે ટુંકા પગારદાર પોલીસો અને અમલદારો કોઈ પણ ત્યાં જ્યારે રેઈડ-દરોડા પાડે છે ત્યારે ત્યાંની અઢળક-મબલખ-આંખો ફાટી જાય તેવી સંપત્તિ જુએ છે ત્યારે તેઓની હાલત કેવી થતી હશે, તેઓના મનમાં શું ચાલતું હશે કોઈને ખબર છે.? કોઈ જનમથી અપ્રામાણિક નથી જનમતું, સંજોગો બનાવે છે….આજે રૂપાણી કે વાઘાણી મેડીકલ કોલેજ બનાવવા ૨૫ લાખનું દાન આપે ત્યારે શું આ બધા પૈસા પરસેવાની કમાઈનાજ હશે…??? આતો એક દાખલો છે, જો અમુક વર્ગના લોકોને ઓછા ટકાએ પણ એડમીશન મલી જતું હોય તો પછી સરકાર કેમ આવા પ્રમાણિક લોકોના સંતાનોને વગર દક્ષિણાએ એડમીશન મલી જાય તેવો કાયદો ન કરી શકે…?? વર્ષો પહેલાં ગ્રેજ્યુએટ થઈને નોકરી શરૂ કરનાર જ્યારે ૩૫ વરસની સરકારી નોકરીને અંતે ૪૦-૫૦ હજારનો પગાર મેળવનારની ઉપર, ગ્રેજ્યુએટ થઈને માત્ર ૩-૪ વરસ કંમ્પ્યુટર ભણેલો મેનેજર તરીકે મહીને ૨ લાખનો પગાર મેળવનાર આવે ત્યારે એના મનની હાલતનો વિચાર આવે છે…? આજે તો ફક્ત નાના માણસો પાસેજ લોકો પ્રામાણિકતાનો આગ્રહ રાખે છે, મોટાની લીલા કોઈ જોતું નથી……………………….પ્રમાણિક હોવું જરૂરીજ છે, અને હોવું પણ જોઈએજ અને જગત આવા લોકોના ભરોસેજ ચાલે છે, પણ સંજોગો ઉભા થાય ત્યારે ભલભલા માણસો પણ ક્યારેક મુંઝાઈ જાય છે
LikeLike
આ તો પ્રામાણિકતાનો બાહ્ય દેખીતો લાભ થયો. પણ પ્રામાણિક વ્યક્તિ લાભ માટે પ્રામાણિક હોતી નથી. પ્રામાણિકતા તેની પસંદગી હોય છે, એકમાત્ર વિકલ્પ હોય છે. પ્રામાણિક હોવાનો પોતે નક્કી કરેલ માર્ગે આગળ વધવાનો આનંદ અને આત્મવિશ્વાસ જ એવાં હોય છે કે તેને બીજા આલંબનની જરૂર હોતી નથી.
LikeLiked by 1 person