Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
બહુ સરસ વાર્તા છે.
LikeLiked by 1 person
સ્ત્રીઓ ચંચળ છે. તેનો ભાવ જલ્દીથી કોઈને સમજમાં આવતો નથી.“સ્વભાવેશ્ચેવ નારીનાં નરાણામિહ દૂષણમ” – આ જગતમાં મનુષ્યોને કલંકિત કરી દેવા તે નારી સ્વભાવ છે.
– મહાભારત (૬:૪૭:૩૮)
LikeLiked by 1 person
પૂજ્ય શ્રી, હું વાર્તા ઉપરાંત તેના ઉપરની ટીપ્પણી પણ વાંચું છું. આપનો પ્રતિભાવ તો સરસ જ લાગ્યો. પણ ભીષ્મે કહેલા સંસ્કૃત વાક્યનું ગુજરાતી મળ્યું હોત તો તેને ય માણી લેત! પાકે ઘડે હવે શાસ્ત્ર-વાણીના રહસ્યો/ વેધકતા અને સચોટતા સમજવા તરસ લાગે છે!
LikeLike
આનંદ અને અહોભાવ!
LikeLike
આ તો વિજયભાઈની પ્રસાદી. એ હંમેશા સરસ જ હોય.
LikeLike
શ્યામ આની ચીઠી અનારનું ભરાઈ ગયું અને મારું પણ ચિત્ત ચકડોળે ચડી ગયું .
ભાસ્કર સંસારનો ત્યાગ કરીને વધુ પ્રકાશ શોધવા હાલી નીકળ્યો . એને હું જવાબદારીઓમાંથી છટકવા વાળો સમજુ છું .
આખો લેખ વાંચવાની મજા આવી વિજય ઠકકરને ધન્યવાદ અને તમને પણ આવો સરસ લેખ આપવા બદલ ધન્ય વાદ શાસ્ત્રી શ્રી
LikeLiked by 1 person
જી… કૌશિકભાઈ આપના પ્રતિ પણ મારો આનંદ વ્યક્ત કરું છું. આપની અનુભવી કલમે આપેલા અત્યંત સુંદર અને અભ્યાસપૂર્ણ પ્રતિભાવથી આનંદ થયો. હા,વાર્તા લખતી વખતે કેટલી બધી શક્યતાઓ લઈને પાત્રો આવતા હોય છે….!! ક્યારેક દુવિધા પણ થાય… પણ એ તો સર્જનની સહજ પ્રક્રિયા છે અને એ અસમંજસ તો વેઠવીજ રહી ને !!.
આપે કહ્યું તે તદ્દન સાચું કે કમર્શિયલ રાઈટીંગમાં તો સ્ટોરીના તત્વ કરતાં એની લંબાઈજ નિર્માતા માટે ફાયદાકારક હોય એટલે ત્યાંતો તોડ મરોડજ આવશ્યક હોય છે.
કૌશિકભાઈ આપનો પ્ર્તિભાવ મારા માટે હરખનું કારણ છે….. આભાર.
LikeLiked by 1 person
આભાર આપનો
LikeLiked by 1 person
મુરબ્બી હરનીશભાઈ,
આપનો પ્રતિભાવ જોઇને હરખાયો.
આભાર… સત્ય એ છે કે છેલ્લા કેટલાક સમયથી મનમાં આપને મળવાની કે આપ સાથે વાત કરવાની લાગણી થયા કરે છે.
બહુજ ઝડપ થી આપની સાથે હું વાત કરીશ.
ફરી એકવાર ખુબ આભાર હરનીશભાઈ.
LikeLiked by 1 person
ધન્યવાદ ઠાકર સાહેબ…
જીવનમાં ઘટતી ઘટનાઓ અને એ ઘટનાઓ સાથે જોડાએલા પાત્રો આપણી વચ્ચેજ તો હોય છે ને.!! ક્યાંકને ક્યાંક આપણને ભેટો થતો હોય છે અને આમતો એ બહુ પ્રચલિત ઉક્તિ છે જ ને કે વ્યક્તિનું જીવન એક વાર્તા છે ક્યાંક ને ક્યાંક સમાજમાં આ પાત્રો હોય જ છે.
ખુબ ખુબ આભાર આપના પ્રતિભાવ માટે
LikeLiked by 1 person
સ રસ સાહિત્યિક આલોચના. ખાત્રી છે કે વિજયભાઈને પ્રતિભાવ ગમશે.
LikeLiked by 1 person
‘ખાધું-પીધું ને રાજ કર્યું’ એવી સુખાન્તિકાઓ ની ટેવ પડી જાય, પછી ફળફળતી વાસ્તવિકતા લઈને આવતી વાર્તા, “આવું કેમ કયું લેખકે ” એવો પ્રશ્ન પુછતા કરી દે, તેમાં વાર્તા અને વાર્તા કારની સફળતા! “‘હું જ્ઞાન-માર્ગી હોઉં તો પણ શ્યામા જોડે આવું ન કરું!” એવો ભાવ maramaજન્માવવામાં લેખક સફળ રહ્યા. પોતાની ટીપ્પણી નથી ઉમેરી, લેખકે, તે તેમની ઊંડી સૂઝ બતાવે છે. ક્યારેક માત્ર તથ્યોનું જ આલેખન- અને તે આલેખનમાં લેખકની અનુપસ્થિતિ- વિચાર-વમળ ઉભા કરવામાં સફળ રહે છે. અનાર, શ્યામાબેન, શ્યામાંબેન ની ડાયરી અને ભાસ્કર બધા જ મને ગમ્યા. લેખકે શ્યામાંબેનને જીવતા રાખ્યા હોત, અને ભાસ્કરને સન્યાસી બનાવીને રખડતો રાખ્યો હોત તો, ઝી કે સોની ટીવી ઉપર ૫ર બાવન હપ્તાની સીરીયલ હું ખેંચી કાઢત.! સરસ વાર્તા માટે વિજય ઠક્કરનો અભાર. મેં પણ કચ્છ-મિત્રમાં વાર્તાઓ લખી હતી, એટલે નજીકના સગા મળ્યા હોય તેવો આનંદ થયો.
LikeLiked by 2 people
વિજય ઠક્કરની વાર્તા મને ગમી
LikeLiked by 2 people
સુરેશ્ભાઈ,
વિજયભાઈ આભાર સહિત જણાવે છે___
વાહ.. જીવનનું તત્ત્વદર્શન કરાવી દીધું જાની સાહેબે. વાર્તા લખાઈ ત્યારે પાતરો ના મનોભાવોને સમક્ષ રાખેલા પણ સર્જક તરીકે જો સહેજેય દંભ રાખ્યા વગર કહંુ તો જીવનની કોઇ જ ફિલસુફી વણી લેવાનો મનોભાવ ન જ હતો… પણ અનાયાસ એ વણાઈ ગયું હોય તો સર્જિત કર્મ નું સદનસીબ અને આપણી ધન્યતા જ ને વળી !
_________________________
આભાર સુરેશભાઈનો અને વિજયભાઈનો. મારો બ્લોગ ધન્ય થઈ ગયો.
LikeLiked by 1 person
વિજયભાઈ લખે છે;
12:13pm
પ્રવીણભાઈ આપના માધ્યમે પ્રજ્ઞાબહેન જેવાં વિદુષી સુધી વાર્તા પહોંચી અને એમનો આટલો સુંદર પ્રતિભાવ સહજ પણે આનંદની અનુભૂતિ કરાવે અને લખાયેલો શબ્દ સુજ્ઞજન અને અનુભવી આંખ તળેથી નીકળ્યાનો સંતોષ પણ.
આભાર પ્રજ્ઞાબહેન અને આભાર પ્રવીણભાઈ..
______
કાશ મને આવું લખતાં આવડે તો!!!!!
પ્રવીણ કહેવાઉં.
LikeLiked by 1 person
varta gami. Katha vastu srs rIte ghadhay chheAbhunandan.
LikeLiked by 2 people
હું વિજયભાઈનો ચાહક છું. એમની વાર્તાઓ અધિકાર પૂર્વક તફડાવું છું.
LikeLiked by 1 person
આભાર સુરેશભાઈ. આપનો પ્રતિભાવ વિજયભાઈને ગમશે.
LikeLiked by 1 person
VERY VERY TOUCHY AND TRUE STORY…similar situation i have seen my Masi’s Diyer…who left home and disappear in universal consciousness..leaving behind small girl- who is now mother of children..some how i never had chance to talk with his wife (Shyama !!!)…but real great lady who sacrifice every thing and remain like :
.મારાં ભાગ્યમાંતો બસ હતાં માત્ર ફેનિલ મોજાં….આવ્યાં નાં આવ્યાં અને પાછાં જતાં રહ્યાં..અને રહી ગઈ નરી ખારાશ…..!!
LikeLiked by 2 people
સરસ વાર્તા. ગમી.
જીવનના અંતરંગ રહસ્યોમાં રસ હોવાને કારણે – નીચેની ટિપ્પણીને ફિલસૂફી ન ગણવા અને ખમી ખાવા વિનંતી.
———-
આ જ તો બુદ્ધ અને રજનીશજી વચ્ચેનો બહુ જ મોટો ફરક છે.
બુદ્ધ દર્શન નકારાત્મક છે – અનિત્ય ભાવ અને નિર્વાણની વાત.
રજનીશ દર્શન ‘ જે છે એ આ છે.’ જે પણ ફૂલ મળે તેમાંથી ગજરો બનાવવાની કળા – એટલે જીવવાની કળા.
‘શ્રી કૃષ્ણ શરણં મમ’ નો આ પોઝિટિવ અર્થ છે.
અનેકમી વાર રિપિટ કરેલું આ ઓશો દર્શન …
જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
***
જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.
———————
– ઓશો
LikeLiked by 2 people
શ્યામાની સંવેદનશીલ વાત …અનારની વેદના -‘આઈ વિલ નેવર લવ યુ…!!’ ભાસ્કર હોવા છતા પ્રકાશ શોધવા ગયો! સંસારસે ભાગે ફીરતે હો?
.પંડિત મલ્લિનાથે કાલિદાસના મેઘદૂતમાં પ્રયોજાયેલ શબ્દ ‘તન્વી શ્યામા’ માટે ખૂબ સરસ અર્થ આપ્યો છે. ‘શ્યામા’ એટલે કાળી નહિ, પરંતુ જે ઉનાળામાં ઠંડી આપે અને શિયાળામાં ગરમી આપે. ‘વિરહેણ વિકલદ્રવ્યા નિર્જલમીનાયતે મહિલા’ .
યુધિષ્ઠિર ભિષ્મ પિતામહને પ્રશ્ન કરે છે.“સ્ત્રી અને પુરુષના સંયોગથી વિષયસુખની અનુભૂતિ કોને વધુ થાય છે? સ્ત્રી કે પુરુષને?” અહી સૌથી અગત્યની વાત એ છે કે, પ્રશ્નકર્તા ધર્મરાજા છે, જે સંસારિક જીવન ગાળે છે. જયારે ઉત્તરદાતા ભીષ્મે બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરેલ છે.ખરેખર, પ્રશ્ન ભીષ્મે યુધિષ્ઠિરને પૂછવો જોઈએ. આજે પણ યુધિષ્ઠિર દ્વારા ભિષ્મને પુછાયેલ પ્રશ્ન બહુચર્ચિત છે છેવટે “સ્વભાવેશ્ચેવ નારીનાં નરાણામિહ દૂષણમ”
તેવું રોમિયો મૃત્યુ સમયે અંતિમ વાક્ય બોલે છે. – “વિથ અ કિસ, આઈ ડાઈ.” સ્ત્રીના હોઠ ‘શ્યામા’ જેવા હોય છે. એ હોઠ પુરુષનો આત્મા ચૂસી લે છે.”
છેલ્લું લખાણ ” – વિજય ઠક્કરની સ રસ વાર્તા
*****
LikeLiked by 2 people