7 responses to “દ્વિજ – એક ભયાનક અનુભવ (સત્ય ઘટના )

  1. પરભુભાઈ મિસ્ત્રી April 14, 2020 at 8:25 AM

    ખરેખર ભયાનક બનાવ. રૂંવાડા ઊભા કરી દીધાં.

    Like

  2. pragnaju May 27, 2018 at 5:13 PM

    હૃદયસ્પર્શી અનુભવ
    ‘શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી,
    ઔષધ સર્વ દુ:ખોનું મૈત્રીભાવ સનાતન.’હું દ્વિજ બની ગયો.
    આજે પણ મને કોઈના પ્રત્યે ફરિયાદ નથી. ધર્મના કારણે તો નહીં જ અને રાજકારણ પ્રત્યે સહેજ પણ માન નથી. આ વાંચીને વૈમનસ્ય નહીં પણ એખલાસ ફેલાય એવી જ આશા છે.’

    ધન્ય ધન્ય

    Like

  3. સુરેશ May 27, 2018 at 8:37 AM

    દર્દનાક અનુભવ. અજય ભાઈને બચી જવા માટે અભિનંદન.
    ટોળાંશાહી પર ખુન્નસ ચઢી ગયું. માઉસની તલવારથી એ સૌને ફટકાર્યા !

    Like

  4. phbharadia May 26, 2018 at 3:16 PM

    અજય પંચાલની હિંમતનાં કેવી રીતે વખાણ કે તારિફ કરવાં ! તેમને ભડવીર વ્યક્તિ જ કહેવી પડે.
    કોઈને નાનીવાત લાગે પણ જ્યાં કાયદો અને વ્યવસ્થા ચીંથરા ને લીરા ઉડતા હોય ને ધર્મઝનૂની
    ટોળાએ કબજો લીધો હોય ત્યારે માનવતાતો ત્યાંથી સંતાઈ ગઈ હોય !
    તેમણે પોતાનની જાતને બચાવવા જે અથાગ પ્રયત્ન કર્યો હતો તે સ્ટંટ ફિલ્મની પટકથા જેવો પણ
    આ તો જીવસટોસટની બાજી સોગઠે લગાવી હતી
    આજે અજય પંચાલ જીવતી જાગતી બહાદુરીની એેક મિસાલ બની જબ્બરજસ્ત સંદેશ આપણને આપી ગયા છે.
    ઘન્ય છે અજય પંચાલને અને પ્રવીણકાંત શાશ્ત્રી સાહેબનો પણ આભાર.

    Liked by 1 person

  5. રક્ષા પટેલ May 21, 2018 at 2:07 PM

    એકજ શ્વાસે આ સત્ય ઘટના વાંચી ગઈ! શ્વાસ અધ્ધર થઈ ગયો. અંતમાં…. લીધેલ નિર્ણય જાણીને ખુબ શાતા અનુભવી.

    Liked by 1 person

  6. મનસુખલાલ ગાંધી May 17, 2018 at 11:02 AM

    વાંચતાં પણ અરેરાટી ઉપડે એવી વાત છે. ૧૯૯૩ માં મુંબઈમાં બોંબ બ્લાસ્ટ થયા હતાં ત્યારે આનાથી પણ વધારે ખરાબ હાલત જોઈ છે. એ તો શ્રી બાલ ઠાકરે હતાં, અને એમણે ‘હુંકાર’ કર્યો હતો એટલે મુંબઈને કોંગ્રેસના હાથમાંથી બીજી કોમને ‘વેચાતું’ બચાવી લીધું… જો બાલ ઠાકરે ન હોત તો મુંબઈ ‘પચરંગી’ કે ‘મરાઠી’ મુંબઈ ન હોત, ‘અહમદ પટેલ’ની કોમનું થઈ જાત…

    ૨૦૦૨ ની અમદાવાદની હાલત તો કલ્પી પણ ન શકાય….

    ઘણું હૃદયસ્પર્શી….ખરેખર દ્વિજ- બીજો જન્મજ થયો કહેવાય..જાન બચી લાખો પાયા…

    Liked by 1 person

  7. ગાંડાભાઈ વલ્લભ May 17, 2018 at 1:09 AM

    “આજે પણ મને કોઈના પ્રત્યે ફરિયાદ નથી. ધર્મના કારણે તો નહીં જ અને રાજકારણ પ્રત્યે સહેજ પણ માન નથી. આ વાંચીને વૈમનસ્ય નહીં પણ એખલાસ ફેલાય એવી જ આશા છે.”
    આ વાંચીને આનંદ થયો. ઘણું હૃદયસ્પર્શી.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: