Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
સરસ પૃથ્થક્કરંણ. .“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”
કાકાસાહેબની વાતમાંથી ઘણું જાણવાનું છે.
LikeLike
આભાર સાહેબ.
LikeLike
આભાર ઠાકર સાહેબ.
LikeLike
very touching true story…like we were seeing movie..well written – thx pravinbhai for the spirit
LikeLiked by 1 person
કડવો ઘુંટડો ગળી જઈ શંકરલાલ ચાલી ગયા પણ દિનેશ ને સમજાવી દેવા બહુ સારું લગાડવા વાતો કરી, દિનેશ પણ સમજી ગયો,સરસ લાગેછે,Congrates.
LikeLiked by 2 people
અપેક્ષા- અંગે કવિ કલાપી…
આશા એ તો મધુર કડવો અંશ છે જિંદગીનો
છેદાયે ના જીવીત લગી, એ છેદતાં જીવ જાતો
વૃધ્ધ શંકરલાલની અપેક્ષા સ્વાભાવિક હતી
પણ જ્યારે અપેક્ષાથી ઉપસ્થિત થતી મન-મૂંઝવણનું આ એક જ મારણ છે.તે ન સમજો તો માનસિક અસ્થિર સ્થિતીમા ગમે તે પરીણામ આવે.ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો આપણે તેનો બદલો લેવાનું ચૂકતા નથી. અને જો આપણે કોઈની ઉપેક્ષા કરી હોય તો તે પણ ભવિષ્યમાં તક મળે તો તેનું ફળ આપવાનું ચૂકતો નથી.
એક બીજાથી થતી ઉપેક્ષાના દુઃખથી બચવાના બે સરળ ઉપાય છે. એક છે સહકાર અને બીજો છે સંયમ. સહકાર એટલે જ્યારે કોઈ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે તેને બનતી મદદ કરવી અને જ્યારે આપણે અપેક્ષા રાખી હોય ત્યારે કોઈ મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાતને ભૂલી જવી. કોઈ વાર એવું બને કે કોઈ વખતે વિના વાંકે પણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાક્યમાં સરસ રીતે સમજાવ્યું છે. .
.
.
.“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”
LikeLiked by 2 people
વિમળા બહેન, આપ તો મારા પ્રેમ પુર્વક વખાણ કરવાના જ. તમને મારી વાત ગમી એનો આનંદ. આ સાહજીક વાતનું ઘણી રીતે મૂલ્યાંકન કરી શકાય. તમે કર્યું તે ગમ્યું.
LikeLike
પ્રવિણભાઇ,દર વખતની જેમ આ વખત પણ તમારી કલમ મેદાન મારી ગઇ. અપેક્ષા જ બધા દુઃખનું મુળ છે. બાકી તો અંકુરના વર્તનમાં ઉપેક્ષા દેખાતી નથી. આવા પ્રસંગે માણસ ધારે તો પણ બધાને ન્યાય કે સમય આપી ન શકે. એમાં આપણા વડીલો પાયલાગણ માગે!એક વાત સમજવા જેવી કે જો દેશમાં જ શ્રમ કરવામાં આપણે નાનમ ન અનુભવી હોત કે કોઇ કામને મોભા સાથે જોડી દીધુ ના હોત તો આપણે ‘મેરી લેંડ’ છોડી ‘તેરી લેંડ’માં આવવુ નપડ્યુ હોત! બરાબર ને!
LikeLiked by 2 people
મા-બાપ સાથેની આવી વાર્તાઓ ઠેર ઠેર વાંચી છે. પણ શિક્ષક-વિદ્યાર્થીની આવી વાત,સંવાદ,અપેક્ષા,ઉપેક્ષા આટલી નજાકતથી અને સરળ શૈલીમાં લખાયેલી આટલી હ્રદયસ્પર્શી અને ઉમદા સંદેશથી ભરી ભરી તો તમારી કલમે જ. ખૂબ ગમી.સુંદર વાર્તા.
LikeLiked by 2 people
અમૃતભાઈ હજારીએ પણ એ જ કહ્યું છે.
LikeLike
કર્મણેવાધિકારસ્તે…..
LikeLike
બહુ સુંદર વિશ્લેષણ કર્યું છે. અને ખરી વાત છે, આવા મોટા પ્રસંગે ઘણા બધા આમંત્રિતો આવે, અને દરેકને મળવાનું હોય. કોઈ એક પાછળ બહુ સમય ન કાઢી શકે એ સ્વાભાવિક છે.
LikeLiked by 2 people
રિબીન કાપનાર ડોક્ટરને શંકરલાલના જમાઈ બતાવીને અંકુરને શરમાવી શકાત !
LikeLiked by 2 people
હાતિમ તાઇના શબ્દોમાં કહું તો…‘ નેકી કર ઓર દરિયેમે દાલ
LikeLiked by 1 person
અમૃતભાઈ સરસ માનસશાસ્ત્રીય વિશ્લેષણ. આગળથી જ જે અપેક્ષાઓ બાંધી હોય તે જ્યારે ન સંતોષાય ત્યારે ઉપેક્ષા જ લાગે. માનસિક દુઃખનું કારણ બને.
LikeLike
આભાર જુભાઈ. મારે માટે એવૉર્ડ કહેવાય.
LikeLike
સરસ. પ્રવિણભાઇના મંજાયેલા હાથે ખૂબ મંજાયેલી વાર્તા વાંચી.
વાર્તાનું મથાળું છે….અપેક્ષા..ઉપેક્ષા.
અહિં બે જુદા જુદા સમયની બે પેઢીઓના વિચારોની કશ્મકશ છે. બે જુદા જુદા સમયની અને બે જુદા જુદા દેશોની જુદી જુદી સંસ્કૃતિની કશ્મકશ છે. શંકરલાલ માસ્તરના હાથ ગુજરાતના અેક ગામડામાં નીચે પ્રાઇમરી શાળાના ત્રીજા ઘોરણમાં ભણેલો અંકુર જ્યારે શંકરલાલને દુનિયાના સૌથી અેડવાન્સ શહેર ન્યુ યોર્કમા. મળે છે ત્યારે તે ડોક્ટર થઇને પોતાની પ્રેક્ટીસ કરવાની ઉમરનો થઇ ગયો છે. બન્ને સમય વચ્ચે લગભગ ૨૪ વરસોનો ગાળો થઇ ગયો છે. આજની અમેરિકન સંસ્કૃતિ અને સાયકોલોજીકલ નોલેજને સહારે અેક વાત કહે છે…, ડોન્ટ અેક્ષ્પેક્ટ…..અપેક્ષા નહિ રાખો….તમે તમારી ફરજો બજાવી…..અમે અમારી ફરજો બજાવીશું. શંકરલાલ લાગણીઓના પ્રવાહમાં તણાતા ગયા અને અંકુર૨૦૧૮ના વરસની આઘુનિક સંસ્કૃતિમાં રહીને વર્તતો ગયો.
શંકરલાલ પાસે અપેક્ષા હતી…તેણે તેની સાથેના વર્તનને ઉપેક્ષા માની. આ બન્ને શંકરલાલની પોતાની માનસિક પરિસ્થિતિ હતી.
અંકુરને જો કોઇઅે પૂછયુ હોત તો અંકુરના મનના વિચારો જાણવા મળતે. પહેલી વાત તો અે કે ૨૪ જેટલા વરસો બાદ જો અંકુર શંકરલાલને ઓળછવાની કશ્મકશમાં ,વિચારોમાં જો છંકરલાલને ઓળખી કાઢીને ઇન્વીટેશન કાર્ડ આપે તો કહેવું જોઇઅે કે અંકરે શંકરલાલની જરીકે ઉપેક્ષા કરી નથી. તેણે તો તે જ ઘડીે કહેલું કે સમય મળશે ત્યારે સાથે બેસીને ખૂબ વાતો કરીશું.ક્લીનીકના ઉદઘાટનના સમયે અંકુરનુ;ં બીજા મહેમાનો સાથે બીઝી રહેવું જરુરી કહેવાય. શંકરલાલ તો પોતાના છે…તેમની સાથે તો નિરાંતે લાબા સમય માટે સાથે બેસીને વાત કરાય.
શંકરલાલે પોતાની અપેક્ષાઓમાં અંકુરને અન્યાય કર્યો છે. તેના મન હૃદયને પૂછવા વિના નિર્ણય લઇને શંકરલાલનુ.ચાલી જવું….જ્યારે અંકુરને ખબર પડી હશે ત્યારે તેના દિલ પર શું વીતી હશે તેનો કોઇઅે વિચાર કર્યો છે?
અંકુરની પ્રેમિકા તો અેક પાત્ર જ છે…સ્ત્રી છે અને તેણે અેક સામાન્ય સ્ત્રી જેવું વર્તન કર્યુ.
દુનિયા આછી વરસોથી જાણે છે…ઘર્મગંથો પણ શીક્ષણ આપે છે કે જે કર્મ તમે કર્યુ છે તેને માટે કોઇ અપેક્ષા કરવી નહિ.
મારે મતે શંકરલાલ આ સિનિયર ઉમરે લાગણીના પ્રવાહમાં તણાઇ ગયા અને વાર્તાનો જન્મ થયો છે.
પ્રવિણભાઇ, તમે જે પોઇંટ પર બ્રેક મારીને વારતાને અટકાવી તેમાં તમારો વિજય જોઉં છું.
અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 4 people
સારી વાર્તા. ગમી તેથી અહીં ટપકાવું ધન્યવાદ.
LikeLiked by 2 people
બીચારા શંકરલાલ…. મોટી ઉંમરે કે ન છુટકે અમેરીકા આવી ચડેલા આવા તો અનેક શંકરલાલો-શાંતિલાલો- કમળાકાકીઓ-મણીબેનો વગેરે ઢગલાબંધ અમેરીકામાં મળશે.. અને દેશમાં બાદશાહી ભોગવેલાઓ પણ અહીં ટકી રહેવા માટે ન છુટકે આવા નાના મોટા પરચુરણ કામો કરતાં હોય છે. ફક્ત તકલીફ એકજ છે, દરેકને આવા સમજદાર અને સહયોગ દેનારા ‘દિનેશો’ મળતાં નથી…!! જેને મળે છે તે ભલે થોડા તો થોડા પણ નસીબદાર ગણાય..
બહુ સુંદર વાર્તા..
LikeLiked by 2 people